Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીવર સિરોસિસને કારણે નિશિકાંત કામતનુ નિધન, સતત બગડતી હાલતને કારણે ICU માં હતા દાખલ

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (18:49 IST)
છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ ભરતી નિર્દેશક નિશિકાંત કામતનુ નિધન થઈ ગયુ છે. બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વીટ કરી આ માહિતી આપી છે કે નિશિકાંતનુ નિધન થઈ ગયુ છે. આ સાથે જ રિતેશે તેમની આત્માની શાંતિની કામના પણ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે નિશિકાંત કામતને લઈને હોસ્પિટલે હેલ્થ બુલેટિન રજુ કર્યુ હતુ.  હોસ્પિટલે કહ્યુ કે તેમની હાલત ગંભીર બની છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની તબિયત સતત ગંભીર બનેલી છે.  નિશિકાંત કામત લીવર સિરોસિસ નામની બીમારીથી ગ્રસ્ત છે. આ બીમારીને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસથી દવાખાને દાખલ હતા. 

સંબંધિત સમાચાર

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments