Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલના ICUમાં ભરતી

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:24 IST)
મુંબઈ બોલીવુડ અભિનેતા દિલીપ કુમારને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં મંગળવારની બપોરે એડમિટ કરવામાં આવી છે. જ્યા ICU તેની સારવાર ચાલી રહી હતી. સૂચના મળી છે કે તેમણે મંગળવારે સવારે દિલીપ કુમારના જમણા પગમાં દુખાવો અને સોજાની ફરિયાદ થઈ હતી. 
 
રિપોર્ટસ મુજબ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યુ કે આમ તો તેમને હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લઈને આવવાના જ હતા. પણ પગમાં સોજાને કારણે તેમને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. 
 
હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવાર સાથે તેમના પર નજર રાખેલ છે અને તે પહેલાથી સારુ અનુભવ કરી રહ્યા છે. એટલુ જ નહી દિલીપ કુમારને શરદી અને ખાંસીની પણ ફરિયાદ છે. 
 
સાયરા બાનોએ કહ્યુ કે ઈંશા અલ્લાહ દિલીપ કુમાર જલ્દી સાજા થઈ જાય અને તેઓ 11 ડિસેમ્બરના રોજ તેમનો જનમદિવસ ઘરે જ ઉજવી શકે.  ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર ડિસેમ્બર મહિનામાં 94 વર્ષના થઈ જશે. 11 ડિસેમ્બરના રોજ તેમનો જનમદિવસ છે. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments