Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ફેબ્રુઆરીથી સરકારની પરવાનગીથી થિયેટરો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે

Webdunia
રવિવાર, 31 જાન્યુઆરી 2021 (11:21 IST)
દેશભરમાં કોરોના વાયરસને કારણે ગત વર્ષની શરૂઆતમાં સિનેમાઓ બંધ કરાઈ હતી. જેના કારણે સિનેમા સંચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી. જો કે લોકડાઉન પૂર્ણ થયા બાદ 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવામાં આવ્યા હતા. પરંતુ હવે સમાચાર એ છે કે થિયેટરોને સંપૂર્ણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે 1 ફેબ્રુઆરીથી 100% ક્ષમતાવાળા દેશમાં સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોવિડ 19 થી સંબંધિત તમામ માર્ગદર્શિકા સિનેમા હોલમાં અનુસરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરી રહી છે. બંને શો વચ્ચે થોડો સમય રાખવામાં આવશે જેથી બિલકુલ રશ ન આવે.

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments