Webdunia - Bharat's app for daily news and videos

Install App

Boycott RakshaBandhan અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' ના બહિષ્કારની માંગ ઉઠી,

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (13:40 IST)
Akshay Kumar On Boycott RakshaBandhan: સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસો તેમની આવનારી ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને હંગામો મચી ગયો છે. રક્ષાબંધનને લઈને વિવાસ ઉઠયો અને હવે તેને બાયકોટ કરવાની માંગણી કરાઈ રહી છે. #BoycottRakshaBandhan સતત સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યો છે. તેથી હવે અક્ષય કુમાર આ પર રિએક્શન આપતા હેટર્સને કરકરો જવાબ આપ્યો છે. ખિલાડી કુમારનો કહેવુ છે કે ફિલ્મ ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે તેથી તેની સાથે આવુ  ન કરાય. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 
અક્ષય કુમારથી આ બોલ્યા 
અક્ષય કુમાર તાજેતરમાં કોલકત્તામાં અપકમિંગ મૂવી રક્ષા બંધનનો પ્રમોશન કરી રહ્યા હતા. તે દરમિયાન તેણે બૉયકૉટ રક્ષાબંધન ટ્રેંડ પર રિએક્ટ કર્યો. તેણે કહ્યુ કે ભારત એક સ્વતંત્ર દેશ હ્હે. જ્યાં કોઈ પણ જે ઈચ્છે છે કરી શકે છે. અક્ષય કુમારનો કહ્યુ  "जैसा कि मैंने अभी कहा कि ये एक फ्री कंट्री है और हर कोई जो चाहे कर सकता है, પરંતુ આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આપણે બધા સૌથી મોટો અને મહાન દેશ બનવાની અણી પર છીએ. હું તેમને ટ્રોલર્સ અને તમે મીડિયાને વિનંતી કરું છું કે તે તેમાં ન આવે."
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments