rashifal-2026

મલાઈકા અર્જુન... ઉમરનો અંતર અને આધી રાતની મુલાકાતનો સચ

Webdunia
ગુરુવાર, 3 નવેમ્બર 2016 (16:07 IST)
આ કોઈ પહેલો અવસર નહી પહેલા પણ મલાઈકાના ઘરે અર્જુન આવતા-જતા રહેતા હતા. ખાન પરિવારથી અર્જુન નજીકીથી સંકળાયેલા છે એને હીરો બનવાની પ્રેરણા સલમાન ખાને આપી.  કિશોર અવસ્થામાં અર્જુન ખૂબ જાડા હતા. દિવસભર ફાસ્ટ ફૂડ ખાતો અને ફિલ્મ જોયા કરતા હતા. પોતાને અરીસામાં જોવાની 
 
હિમ્મત તો એનામાં હતી નહી તો પછી એ હીરો બનવાની કેવી રીતે વિચારતા. 
 
સલમાન ખાને જ્યારે એનાથી કીધું કે એને હીરો બનવા જોઈએ તો અર્જુનને લાગ્યું કે એમની ટેવ મુજબ સમલાન મજાક કરીને એમની ખેંચાઈ કરી રહ્યા છે. અર્જુનને અનુભવ થયું કે સલમાન ગંભીર છે તો જિમ જઈને સલમાનના માર્ગદર્શન .. 
 
અર્જુનના નજીકી સૂત્રએ જણાવ્યું કે મલાઈકાને અર્જુન ત્યારથી જાણે છે જ્યારે અર્જુનએ ફિલ્મો માટે પગલા પણ નહી રાખ્યા હતા. બન્ને વચ્ચે ઉમરનો અંતર હોવા છતાંય સારી મિત્રતા છે. આ વાત ખાન પરિવારના બધા લોકો જાણે  છે. 
 
હવે મલાઈકા એમના પતિથી જુદા રહે છે. આથી મલાઈકાથી મળવા માટે અર્જુન હમેશા એમના ઘરે પણ જાય છે. તે મીડિયાની જાણીને આ વાત છિપાવે છે કારણકે વાતને બગડતા મોડું નહી થાય. ફિલમ સિતારોને દિવસભરકામ કરવું પડે છે અને મોડી રાત્રે જ એને સમય મળે છે. આથી અર્જુન રાતમાં મલાઈકાના ઘરે ગયા . 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments