Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલાઈકા અર્જુન... ઉમરનો અંતર અને આધી રાતની મુલાકાતનો સચ

Webdunia
ગુરુવાર, 3 નવેમ્બર 2016 (16:07 IST)
આ કોઈ પહેલો અવસર નહી પહેલા પણ મલાઈકાના ઘરે અર્જુન આવતા-જતા રહેતા હતા. ખાન પરિવારથી અર્જુન નજીકીથી સંકળાયેલા છે એને હીરો બનવાની પ્રેરણા સલમાન ખાને આપી.  કિશોર અવસ્થામાં અર્જુન ખૂબ જાડા હતા. દિવસભર ફાસ્ટ ફૂડ ખાતો અને ફિલ્મ જોયા કરતા હતા. પોતાને અરીસામાં જોવાની 
 
હિમ્મત તો એનામાં હતી નહી તો પછી એ હીરો બનવાની કેવી રીતે વિચારતા. 
 
સલમાન ખાને જ્યારે એનાથી કીધું કે એને હીરો બનવા જોઈએ તો અર્જુનને લાગ્યું કે એમની ટેવ મુજબ સમલાન મજાક કરીને એમની ખેંચાઈ કરી રહ્યા છે. અર્જુનને અનુભવ થયું કે સલમાન ગંભીર છે તો જિમ જઈને સલમાનના માર્ગદર્શન .. 
 
અર્જુનના નજીકી સૂત્રએ જણાવ્યું કે મલાઈકાને અર્જુન ત્યારથી જાણે છે જ્યારે અર્જુનએ ફિલ્મો માટે પગલા પણ નહી રાખ્યા હતા. બન્ને વચ્ચે ઉમરનો અંતર હોવા છતાંય સારી મિત્રતા છે. આ વાત ખાન પરિવારના બધા લોકો જાણે  છે. 
 
હવે મલાઈકા એમના પતિથી જુદા રહે છે. આથી મલાઈકાથી મળવા માટે અર્જુન હમેશા એમના ઘરે પણ જાય છે. તે મીડિયાની જાણીને આ વાત છિપાવે છે કારણકે વાતને બગડતા મોડું નહી થાય. ફિલમ સિતારોને દિવસભરકામ કરવું પડે છે અને મોડી રાત્રે જ એને સમય મળે છે. આથી અર્જુન રાતમાં મલાઈકાના ઘરે ગયા . 
 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

આગળનો લેખ
Show comments