Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિપ્લવ દેવના વિવાદિત બોલ - એશ્વર્યા ભારતીય સુંદરી છે ડાયના હેડન નહી..

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:10 IST)
ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે એક વાર ફરી વિવાદોમાં છે. પહેલા તેમને એવુ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે મહાભારતના સમયથી ઈંટરનેટ રહેલુ છે.  અંગ્રેજી છાપુ ટાઈમ્સ ઓફ ઈંડિયા મુજબ હવે તેમણે એશ્વર્યા રાય અને ડાયના હેડનની તુલના કરતા ડાયેનાને ભારતીય સુંદરી માનવાથી ઈનકાર કરી દીધો છે.  તેમણે કહ્યુ કે ડાયના હેડન ભારતીય સુંદરતાનુ પ્રતિનિધ્વ કરતી નથી  ફક્ત એશ્વર્યા રાય ભારતનુ આ મામલે પ્રતિનિધિત્વ કરે છે.  મિસ વર્લ્ડ અને મિસ યૂનિવર્સ જેવા આયોજન પર પણ તેમને સવાલ ઉભો કરતા કહ્યુ છે કે આ ફક્ત વિદેશી માર્કેટને ધ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવી રહ્યુ છે..
 
અગરતલ્લામાં એક ડિઝાઈન વર્કશોપના આયોજન દરમિયાન તેમણે કહ્યુ ભારતીય સુંદરતા ભગવાનની જેમ લાગે છે. જેવી કે લક્ષ્મી અને સરસ્વતી. ડાયના હેડન એવી નથી લાગતી અને મિસ વર્લ્ડનો તાજ તેના માથા પર ન હોવો જોઈએ તે તેને લાયક નથી. મુખ્યમંત્રી વિપ્લવ દેવે કહ્યુ કે આ બધુ ફિક્સ પ્લાન હેઠળ હોય છે. 
 
આંતરરાષ્ટ્રીય બજાર ભારતીય બજારને ધ્યાનમાં રાખીને આ પ્રકારનુ આયોજન કરે છે. ભારતીય મહિલાઓ સૈપૂ અને બીજી કોસ્મેટિક વસ્તુઓ ઉપયોગ નથી કરતી. આપણે આપણા વાળ માટીથી ધોઈએ છીએ.  બ્યુટી કૉન્ટેસ્ટ જેવા આયોજન 125 કરોડની વસ્તીનો બજાર જોઈ રહી છે. હવે આ પ્રકારના આયોજનમાં ભારતીય મહિલાઓને સ્થાન નથી મળતુ. આંતરાષ્ટ્રીય બજારે હવે તેના પર પોતાનો દબદબો કાયમ કરી લીધો છે. 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments