Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પીટલમાં દાખલ

Webdunia
બુધવાર, 21 ડિસેમ્બર 2016 (10:07 IST)
બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્રની તબીયત બગડયા પછી નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આમ તો હવે તેમની હાલતમાં સુધારો જણાવાય રહ્યો છે.  મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેંન્દ્ર ગેસ્ટ્રોએંટ્રાઈટિસ (આંતરડાના સંક્રમણ) થી પીડિત છે. ડોક્ટર મુજબ આ સંક્રમણના કારણે દર્દીને ઝાડા, દુ:ખાવો અને ઉલ્ટી, તાવ થાય છે.  તેનાથી તેમના સ્વાસ્થય લથડી જાય છે. 
 
ધર્મેન્દ્રની  આ સંક્રમણના કારણે હાલત બગડી હતી. ત્યારબાદ તેમને સોમવારે બપોરે નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  દાખલ થતા થતા તેમને સતત એંટીબાયોટિક આપ્યા જે પછી તેમના સ્વાસ્થ્ય ઝડપથી સુધારો થઈ રહ્યો છે. 
 
સ્વાસ્થ્ય સામાન્ય થતા તેમને  આવતીકાલે  હોસ્પીટલથી રજા આપી શકાશે. ધર્મેન્દ્ર સાથે તેમનો પરિવાર પણ ત્યાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે  ધર્મેન્દ્રનો 81મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર પત્ની હેમા માલિની અને દીકરી ઈશાએ તેમને બર્થડે વિશ કર્યુ હતુ.  

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments