Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bipasha ની આ શર્તએ કરી દીધું તેમનો કરિયર ખરાબ કરી રહી છે

Webdunia
મંગળવાર, 6 જૂન 2017 (05:46 IST)
બિપાશાની આ શર્તએ કરી દીધું તેમનો કરિયર ખરાબ કરી રહી છે ભાગ્યશ્રીવાળી ભૂલ 
 
બિપાશા બસુ લાંબા સમયથી ખાલી બેસી છે. તેમની પાસે કોઈ ફિલ્મ નહી છે. તેમના પતિ કરણ સિંહ ગ્રોવરનો પણ આ જ હાલ છે. રજાઓ માળતા-માળતા પણ બન્ને બોર થઈ ગયા છે. જોમ અને ઈવેંટના ફોટો સોશલ મીડિયા પર નાખી ચર્ચામા છે. 
 
આખેર બિપાશાએ કામ શા માટે નહી મળી રહ્યું છે? તેનું જવાબમાં એક ખબરથી જાણયું કે - બિપાશા એ જ ભૂલ કરી રહી છે કે વર્ષો પહેલા ભાગ્યશ્રી એ કરી હતી. 
 

એટલે ? 
પૂછતા પર કીધું કે- ભાગ્યશ્રી "મેને પ્યાર કિયા" ના રિલીજ અને હિટ થયા બાદ હિમાલય નામના માણસ સાથે લગ્ન કરી લીધા. જ્યારે નિર્મારા તેમની પાસે પહોંચ્યા તો ભાગ્યશ્રી એક કીધું એ ફિલ્મ ત્યારે જ કરશે જ્યારે હીરો તેમના પતિ હશે. આ શરત સાંભળી નિર્માતા ભાગી ગયા. એક -બે એ હિમ્મત કરી પણ હિમાલય સાએઆ કળાકાર ન હતા . અને ન સ્ટાર. તેથી ભાગ્યશ્રીનો કરિયર ખરાબ થઈ ગયું.
 
બિપાશાપણ આ જ કરી રહી છે. ફિલ્મઆ શરત પર કરવા ઈચ્છે છે કે હીરો કરણ થશે. આ શરત સાંભળી નિર્માતા બિપાશાને ફિલ્મમાં લેવાનો ઈરાદો મૂકી નાખે છે અને બિલાશા ખાલી બેસી છે. 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments