Dharma Sangrah

અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ

Webdunia
સોમવાર, 11 ઑક્ટોબર 2021 (16:14 IST)
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગયા દિવસો એક પાન મસાલાનો એડ કરવાના કારણે ખૂબ ટ્રોલ થયા. તેમના આ રીતના વિજ્ઞાપનમાં નજર આવ્યા પછી ફેંસએ ખૂબ ગુસ્સો જાહેર કર્યો હતો. તેમજ હવે અમિતાભ બચ્ચનએ પાન મસાલા બ્રાંડની સાથે તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે. 
 
અમિતાભ બચ્ચન એ એક ઑફીશિયલ સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે અમિતાભએ કહ્યુ કે તેણે પાન મસાલા બ્રાંડનો જાહેરાત કરતા આ વાતની ખબર ન હતી કે આ સરોગેટ જાહેરતની અંદર આવે છે. કમલા પસંદ (પાન મસાલા) જાહેરાત જાહેર થયાના થોડા દિવસમાં અમિતાભ બચ્ચનથી બ્રાંડથી તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments