Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayushmann Khurrana - આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (16:18 IST)
Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા અને એસ્ટ્રોલોજર પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

<

Sad news as Astrologer P Khurana, father of Ayushmann Khurrana and Aparshakti Khurana, passes away in Mohali. Our thoughts and prayers are with the Khurana family during this difficult time. #PKhurana #RIP pic.twitter.com/tM6jkqYfP7

— Shiv Dwivedi (@theshivdwivedii) May 19, 2023 >

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments