Biodata Maker

HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો

Webdunia
રવિવાર, 12 જાન્યુઆરી 2025 (10:16 IST)
Ayodhya Ram mandir pran pratistha special guest: દુનિયાભરની નજર જો ભારતના કોઈ શહેર પર ટકી છે તો એ છે અયોધ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે.  આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તેના માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. દેશ વિદેશથી અનેક મહેમાન આ કાર્યક્રમનો ભાગ બનશે.  મહેમાનોની લિસ્ટમાં એક નામ ટીવીના રામનુ પણ છે. જેને દર્શક અસલ જીવનમાં રામ સમજવા લાગ્યા હતા. રામાનંદ સાગરની રામાયણ તેમને માટે ખાસ બની ગઈ હતી. 
 
 મનોરંજન જગતમાં 'રામ'ને કેન્દ્રમાં રાખીને ઘણા ટીવી શો અને ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ રામાનંદ સાગર જે 'રામાયણ' લાવ્યા હતા તે આજે પણ લોકોના મનમાં મોજૂદ છે. આ તે શો હતો જેણે એક અભિનેતાના જીવનમાં પલટો કર્યો હતો. તે લોકોમાં આદરણીય ચહેરો બની ગયો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

આગળનો લેખ
Show comments