Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (11:42 IST)
Ayodhya Ram mandir pran pratistha special guest: દુનિયાભરની નજર જો ભારતના કોઈ શહેર પર ટકી છે તો એ છે અયોધ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે.  આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તેના માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. દેશ વિદેશથી અનેક મહેમાન આ કાર્યક્રમનો ભાગ બનશે.  મહેમાનોની લિસ્ટમાં એક નામ ટીવીના રામનુ પણ છે. જેને દર્શક અસલ જીવનમાં રામ સમજવા લાગ્યા હતા. રામાનંદ સાગરની રામાયણ તેમને માટે ખાસ બની ગઈ હતી. 
 
 મનોરંજન જગતમાં 'રામ'ને કેન્દ્રમાં રાખીને ઘણા ટીવી શો અને ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ રામાનંદ સાગર જે 'રામાયણ' લાવ્યા હતા તે આજે પણ લોકોના મનમાં મોજૂદ છે. આ તે શો હતો જેણે એક અભિનેતાના જીવનમાં પલટો કર્યો હતો. તે લોકોમાં આદરણીય ચહેરો બની ગયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ નોકરીનો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું

6 જુલાઈનુ રાશિફળ - આજે શનિવારે આ 4 રાશિઓને મળશે કિસ્મતનો સાથ અને અચાનક થશે લાભ

Venus Transit: શુક્ર રવિવારે કર્ક રાશિમાં કરશે ગોચર, આ 4 રાશિઓની સમસ્યાઓ વધી શકે છે, કરિયરના ક્ષેત્રમાં સાવધાનીથી આગળ વધો

5 જુલાઈનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી મળશે ભાગ્યનો સાથ

4 જુલાઈનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોએ ઘરની બહાર નીકળતા પહેલા વિષ્ણુ ભગવાનનું નામ લઈને નીકળવું

વધુ જુઓ..

નવીનતમ

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

આગળનો લેખ
Show comments