Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anupama Spoiler Alert: અનુપનાના લગ્નમાં એંટ્રી મારશે વનરાજ શાહ મંડપમાં આવીને કહેશે આ વાત

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (11:59 IST)
Photo : Instagram
રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા શરૂઆતથી જ લોકોને એંટરટેન કરી રહ્યો છે. લાંબા સમયથી આ સીરીયલના દર્શકોને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે અનુપનાના લગ્ન (Anupama's Wedding) થઈ રહી છે અને કમાલની વાત આ છે કે તેમની ખુશીઓમાં દરેક કોઈ શામેલ થઈ રહ્યુ છે બા થી લઈને રાખી દવે સુધી બધા લોકો અનુપમા અને અનુજના લગ્નમાં ધમાક મચાવવા માટે તૈયાર છે. આ સમયે અનુપમાના લેટેસ્ટ એપિસોડ  (Anupama Latest Episode)ની વાત કરીએ તો વનરાજ શાહ જોવાયો નથી. દર્શકોના મનમાં એક સવાલ છે કે શું વનરાજ શાહ આ લગ્નમાં નહી પહોંચશે 
 
વનરાજ શાહની એંટ્રી 
આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમાના લગ્નમાં વનરાજ શાહ પણ શામેલ થશે વનરાજ લગ્નના મંડપ પર આવતા જ અનુપમા અને અનુજને શુભકામનાઓ આપશે સાથે જતે અનુપમાને માત્ર આટલુ જ કહેશે કે તે આ લગ્નમાં તેના માટે નહી પણ પોતાના માટે આવ્યો છે કારણ કે જો તે આવુ નહી કરશો તો તેને જીવનભર તેનો પછતાવો રહેશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama

સંબંધિત સમાચાર

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

આગળનો લેખ
Show comments