Festival Posters

Anupama Spoiler Alert: અનુપનાના લગ્નમાં એંટ્રી મારશે વનરાજ શાહ મંડપમાં આવીને કહેશે આ વાત

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (11:59 IST)
Photo : Instagram
રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા શરૂઆતથી જ લોકોને એંટરટેન કરી રહ્યો છે. લાંબા સમયથી આ સીરીયલના દર્શકોને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે અનુપનાના લગ્ન (Anupama's Wedding) થઈ રહી છે અને કમાલની વાત આ છે કે તેમની ખુશીઓમાં દરેક કોઈ શામેલ થઈ રહ્યુ છે બા થી લઈને રાખી દવે સુધી બધા લોકો અનુપમા અને અનુજના લગ્નમાં ધમાક મચાવવા માટે તૈયાર છે. આ સમયે અનુપમાના લેટેસ્ટ એપિસોડ  (Anupama Latest Episode)ની વાત કરીએ તો વનરાજ શાહ જોવાયો નથી. દર્શકોના મનમાં એક સવાલ છે કે શું વનરાજ શાહ આ લગ્નમાં નહી પહોંચશે 
 
વનરાજ શાહની એંટ્રી 
આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમાના લગ્નમાં વનરાજ શાહ પણ શામેલ થશે વનરાજ લગ્નના મંડપ પર આવતા જ અનુપમા અને અનુજને શુભકામનાઓ આપશે સાથે જતે અનુપમાને માત્ર આટલુ જ કહેશે કે તે આ લગ્નમાં તેના માટે નહી પણ પોતાના માટે આવ્યો છે કારણ કે જો તે આવુ નહી કરશો તો તેને જીવનભર તેનો પછતાવો રહેશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

આગળનો લેખ
Show comments