Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amrita Singh and Saif Ali Khan: દીકરા Ibrahimના જન્મના ત્રન વર્ષ પછી જ જુદા થઈ ગયા હતા બન્ને, દીકરાની આ ફોટા જોતા જ રડતા હતા સૈફ

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (11:57 IST)
Amrita Singh and Saif Ali Khan Life Story- સૈફ અલી ખાન અને અમૃતા સિંહ આજે ભલે જુદા થઈ ગયા છે. પણ બન્નેના તલાક એક લાંબા સમયથી થઈ ગયો છે. પણ તે સિવાય તેમની લવ સ્ટોરીની ચર્ચા આજે પણ ખૂબ થાય છે. અમૃતા અને સૈફનો સંબંધ એમજ હતો કે તેમને પ્રેમ પણ પોતાની ઈચ્છાથી કર્યો અને જુદા થવાનો નિર્ણય પણ પોતે લીધુ. પણ  આ સંબંધને તૂટવુ ખૂબ દર્દ ભરેલો હતો. અમૃતા અને સૈફ બન્ને જ આ સંબંધને તૂટવા ખૂબ આંસૂ બહાવ્યા. 
 
સારાના જન્મ પછી શરૂ થયો વિવાદ 
સારા અલી ખાનનો જન્મ 1995માં થયો હતો. તે સમયે અમૃતા સિંહએ બૉલીવુડ મૂકવાનો નિર્ણય લઈ લીધુ હતુ. જન્મ પછી અમૃતા પૂર્ણ રૂપે દીકરીની પરવરિશમાં લાગી ગઈ. હતી પણ કેટલાક વર્ષો પછી જ અમૃતા અને સૈફના વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા. ત્યારબાદ સ્થિતિ સુધરી બન્ને ફરીથી પ્રેમથી સાથે આવ્યા. વર્ષ 2000માં અમૃતા અને સૈફના ઘરે ફરીથી શુભ સમાચાર આવ્યા. બન્ને દીકરાના માતા -પિતા બન્યા જેનો નામ રાખ્યુ ઈબ્રાહિમ ખાન. 
 
2004માં થયો બન્નેનો તલાક 
ઈબ્રાહિમના જન્મ પછી તેમના વચ્ચે ફરીથી દરાડ આવી. ઝગડા વધ્યા તો બન્ને જુદા થવાનો નિર્ણય લીધુ જેની પહલ ઐફ અલી ખાનએ જ કરી હતી. આખરે 2004માં બન્નેનો તલાક પણ થઈ ગયો. બન્ને બાળકોની કસ્ટડી તે સમય અમૃતાને મળી હતી. પણ અમૃતાએ બાળકોનો મળવો સૈફથી બંદ કરી નાખ્યો હતો. તે સમયે ઈબ્રાહિમ માત્ર 3 વર્ષનો હતો અને દીકરાથી મળવાના કારણે સૈફ ખૂબ રડતા હતા. એક ઈંટરવ્યૂહમાં બાળકોથી ન મળવા દેતા ગુસ્સો સૈફએ કાઢ્યુ હતુ અને અમૃતાનો નામ ન લેતા તેણે પણ ખૂબ સંભળાયુ હતું. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments