Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચને પણ સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવી

Webdunia
ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (12:11 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોડાય ગયા છે. અમિતાભે મુંબઈમાં સફાઈ કરી અને તેમણે ટ્વિટર પર લોકોને આ વાતની માહિતી આપી. અમિતાભે પોતાના પ્રશંસકોને કહ્યુ કે બધાએ આ અભિયાન સાથે જોડાવવુ જોઈએ. આ સાથે જ અમિતાભે સફાઈ કરતી પોતાની તસ્વીરો પણ પોસ્ટ કરી છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને અનેક મોટી હ્સ્તિઓને સફાઈ કરવાની ચેલેંજ આપી હતી.  ત્યારબાદ દેશની અનેક નાની મોટી હસ્તિયોએ આ અભિયાન સાથે જોડાઈ. . અમિતાભ પહેલા બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન, સલમાન ખાન બીજી બાજુ ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકર યોગ ગુરૂ બાબા રામદેવ કોંગ્રેસ નેતા શશિ થરુર પણ આ અભિયાન સાથે જોડાય ચુક્યા છે. 




(ફોટા - સાભાર ટ્વિટર) 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments