Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેતામાથી નેતા બનશે રજનીકાંત. અમિતાભ-કમલ હસને શુભેચ્છા આપી

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2017 (14:57 IST)
તમિલ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવા હોવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયું છે. રજનીકાંતે ચૂંટણી લડવાની આજે જાહેરાત કરી હતી. રજનીકાંતે પોતે અલગ રાજકીટ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રજનીકાંત 26 ડિસેમ્બરથી ચેન્નઇના રાઘવેન્દ્રમ કલ્યાણ મંડપમાં પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરી રહ્યા છે.
 
તેમણે કહ્યું કે, હું મારી પોતાની નવી રાજનીતિક પાર્ટી બનાવીશ. તેમણે જાહેરાત કરી છે કે, આગામી વિધાનસભા ઈલેક્શનમાં તે રાજ્યની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. મારી પાર્ટીના ત્રણ મંત્ર હશે, સત્ય, મહેનેત અને વિકાસ. તેમણે કહ્યું કે, રાજનીતિની દશા બહુ જ ખરાબ થઈ ગઈ છે. તમામ રાજ્ય આપણી મજાક બનાવી રહ્યાં છે. હું જો રાજનીતિમાં ન આવું, તો તે લોકોની સાથે ધોકો થશે. હવે રાજનીતિના નામ પર નેતાઓ અમારી પાસેથી રૂપિયા લૂંટી રહ્યા છે અને હવે આ રાજનીતિને જડમૂળથી બદલવાની જરૂરત છે.

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

આગળનો લેખ
Show comments