rashifal-2026

ફંડ એક્ત્ર કરવામાં અમિતાભ બચ્ચનને આવે છે શર્મ બોલ્યા પૈસા નહી માંગી શકતા

Webdunia
સોમવાર, 17 મે 2021 (14:57 IST)
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરએ હાહાકાર મચાવ્યો છે. સંકટની આ સમયેમાં ઘણા સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ દર શકય લોકોની મદદ કરી 
રહ્યા છે. તેમજ હવે બીગ બી એ ફંડરેજિંગને લઈને તેમની વાત રાખી છે. 
 
બિગ બીએ કહ્યુ છે કે એક કારણ છે જેના કારણે તેણે જાણીને સમાજ સેવા માટે ફંડ એક્ત્ર કરવો શરૂ નહી કર્યો છે. તેણે કીધુ કે તેણે બીજાથી પૈસા માંગવા શરમનાક લાગે છે અને તે4 તેમના ખૂન સીમિત સાધનથી 
કે પણ કરી શકે છે તે કરે છે. 
 
અમિતાભએ એક બ્લૉગ પોસ્ટમાં લખ્યુ કે તે તેમના ધર્માર્થ કોશિશ વિશે અપડેટ શેયર કરવાનો એકમાત્ર કારણ વખાણ મેળવવા નહી કરે છે પણ બધાને આશ્વસ્ત કરવો છે ખરેખર મદદ કરાઈ રહી છે અન એ તે 
માત્ર કોરા વાદા નહી કરે છે. 
 
તેણે સ્વીકાર કર્યુ છે કે તે સાર્વજનિક સેવાના વિજ્ઞાપનમાં જોવાયા હતા પણ તેણે કીધું કે તેણે ક્યારે પણ સીધો કોઈ ફંડ એકત્ર કરતા ફાળો નહી માંગ્યો. તેણે લખ્યુ કે જો આવી ન જોઈ કે અજ્ઞાત ઘટના થઈ છે તો હુ માફી માંગુ છું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

આગળનો લેખ
Show comments