rashifal-2026

Alia-Ranbir Wedding Date: બદલાઈ ગઈ આલિયા -રણબીરના લગ્નની તારીખ? જાણો શું છે રાહુલ ભટ્ટની વાતમાં ઝોલ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (13:26 IST)
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. આ વચ્ચે તેમના ભાઈનો કહેવુ છે કે તારીખ આગળ વધારી નાખી છે. લગ્ન થઈ રહ્યા છે તો આ નક્કી છે પણ તારીખને લઈને કંફ્યૂઝન બનેલુ છે. પહેલા કહેવાઈ રહ્યુ હતુ કે રણવીર આલિયા 17 તારીખને લગ્ન કરી રહ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન 14 કે 15 ને થશે. હવે રાહુલ ભટ્ટનો કહેવુ છે કે તારીખ 20ની આસપાસ કરી નાખી છે. કારણ કે તારીખ લીક થઈ જવાથી સિક્યોરિટીમાં પરેશાની થઈ શકે છે. 
 
રાહુલ ભટ્ટ બોલ્યા બદલી ગયા છે લગ્નની તારીખ 
રણબીર આલિયાના લગ્નને લઈન તેમના ફેંસ ખૂબ એક્સાઈટેડ છે. વર-વધુના કપડા આવી ગયા છે. આરકે સ્ટૂડિયોથી લઈને વાસ્તુ અપાર્ટમેંટ સુધી સજાઈ ગયા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

આગળનો લેખ
Show comments