Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી.. જાણો કેમ ?

Webdunia
શનિવાર, 25 ઑક્ટોબર 2014 (13:38 IST)
બોલીવુડમાં બધા કલાકારોએ દિવાળીનો તહેવાર ધૂમધામથી મનાવ્યો.  પણ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય અને તેમને પત્ની ટ્વિંકલ ખન્નાએ દિવાળીનો તહેવાર નથી ઉજવ્યો. વાત એમ છે કે અક્ષય કુમારના ઘર પર ઉદાસી હતી. અક્ષય કુમારના પાલતૂ કૂતરા ઓકીનુ રવિવારે મૃત્યુના કારણે અક્ષયના ઘરે આ વખતે દિવાળી ઉજવી નહી. 
 
અક્ષય કુમારના પુત્ર આરવના ઓકી સાથે મોટો લગાવ હતો. આ કારણે આરવ પણ ખૂબ દુ:ખી હતા. જર્મન શેપર્ડ પ્રજાતિનુ આ કુતરુ આરવના જન્મ સાથે તેમની સાથે હતો. સમાચાર મુજબ ઓકીની વય થવાને કારણે તેમનુ મૃત્યુ થઈ ગયુ. આ કારણે અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments