Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 વર્ષની વયમાં શર્ટલેસ થયા અજય દેવગન, ફોટો જોઈને પાગલ થયા ફેંસ. આ રીતે કર્યા વખાણ

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (14:33 IST)
બોલીવુડમાં અજય દેવગનને તેમની શ્રેષ્ઠ એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. અજયે વર્ષ 1991માં ફુલ ઔર  કાંટે દ્વારા ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો.  આટલા લાંબા કેરિયરમાં અજય દેવગને જુદા જુદા પ્રકારના પાત્ર ભજવીને ફેંસના દિલો દિમાગમાં સ્થાન બનાવી લીધુ છે. અજય ફિલ્મો સાથે જ પોતાની ફિટનેસ માટે ફેંસના મગજ પર છવાયેલા રહે છે.  આ દરમિયાન અજય દેવગનની એક શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ છે. 
 
સામે આવેલી અજયની આ શર્ટલેસ ફોટોને ખુદ અભિનેતાએ પોતાના ઈસ્ટાગ્રામ પેજ પર શેયર કરી છે. આ ફોટોમાં અજયને બ્લેક પૈટમાં શર્ટ વગર જોઈ શકાય છે.  ફોટોમાં અજય પોતાની બારીમાં બહારની તરફ જોઈ રહ્યા છે. ફોટોમાં અજય દેવગનની માત્ર પીઠ દેખાય રહી છે. પોતાને આ ફોટોને શેયર કરતા અજય દેવગને લખ્યુ કે. હવે દીવાલ જોવાનો સમય ખતમ થઈ ચુક્યો છે હવે બારીની બહાર જોવાનુ છે જે ચોક્કસ વધુ સુખદ છે. 
 
50 વર્ષના અજય દેવગનની આ ફોટો થોડીક જ સેકંડમાં વાયરલ થઈ ગઈ.  અડધો કલાકમાં આ ફોટોને 60 હજારથી વધુ વાર જોવામાં આવી અને પસંદ કરવામાં આવી. અજયની ફોટો જોઈને ફૈસ ખૂબ ખુશ છે. 
 
અહી જુઓ ફોટો..  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It’s time to stop looking at the wall; gazing out of the window is definitely more enjoyable.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on






 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

આગળનો લેખ
Show comments