Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનના શોમાં અભિનત્રી કરશે તલાકનુ એલાન!

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (15:56 IST)
Bigg Boss 18- હવે સલમાનના શોમાં આ અભિનેત્રી છૂટાછેડાની જાહેરાત કરશે? દલજીત કૌર પ્રખ્યાત ટીવી  અભિનેત્રીઓમાંની એક છે.
 
ફેમસ ટીવી એક્ટ્રેસ દલજૌત કૌર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં રહે છે. બિઝનેસમેન નિખિલ પટેલ સાથેના બીજા લગ્ન બાદથી દલજીત સમાચારમાં છે. પરંતુ બીજા લગ્નના થોડા સમય બાદ જ દલજીત અને નિખિલના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા.
 
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે દલજીત અને નિખિલ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સાથે જ એકબીજા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી. પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું નથી. પરંતુ હવે દલજીતને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, દલજીત ફરી એકવાર સલમાન ખાનના શો બિગ બોસ 18માં ભાગ લઈ શકે છે.

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

આગળનો લેખ
Show comments