Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ અભિષેક હજુ પણ આ કારણે દાખલ

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2020 (14:59 IST)
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને કોરોનાને હરાવી દીધા  છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ તેમના ઘરે પણ પહોંચી ગયા છે. તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને જાતે જ આ માહિતી આપી હતી, પરંતુ સવાલ એ છે કે અમિતાભને રજા મળી ગઈ, એશ્વર્યા રાય અને આરાધ્યા પહેલા જ ઘરે પહોંચી ગયા છે, તો હજુ સુધી અભિષેક બચ્ચન કેમ હોસ્પિટલમાં દાખલ છે?

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments