Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ ભારતની ધરતી પર જન્મ્યો છું, તો હુ અહી જ મરવાનો છું - આમિર

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2016 (23:39 IST)
દેશમાં અસહિષ્ણુતા મામલે છેલ્લા કેટલાક સમયથી અભિનેતા આમીર ખાન સતત લોકોના નિશાન પર રહેતો હતો.દેશ છોડવાના પહેલાના મુદ્દા પરને બદલીને. હવે તેણે કહ્યુ હતું કે, હુ ભારતની ધરતી પર જન્મ્યો છું, તો હુ અહી જ મરવાનો છું. હુ આ દેશ છોડીને ક્યાંય નહિ રહી શકું. કેમ કે મને અહીંની યાદ હંમેશા સતાવતી રહેશે.  પોતાની ફિલ્મ રંગ દે બસંતીના દસ વર્ષના સેલિબ્રેશનના પ્રસંગે તેણે આ બાબતે ફરી વાત કરી હતી

આમીરે કહ્યું કે, કેટલાક લોકો મારાથી નારાજ છે. તેમનો ગુસ્સો વાજબી જ છે. કેમકે, તેમને મારી પૂરી વાત બતાવાઈ નથી. તેમને કહેવામાં આવ્યું છે કે, આમિર ખાન દેશ છોડવા માગે છે. જો મને કોઈ એવુ કહેતુ તો મને પણ ખરાબ લાગતુ. જે લોકો મારાથી નારાજ છે, તેમની નારાજગી હુ સમજી શકું છું. તેમનો કોઈ દોષ નથી. તેમને માત્ર ગેરસમજ થઈ છે. હુ પૂરા હિન્દુસ્તાનને એ જ કહેવા માગું છું કે, હુ અહી જ જન્મ્યો છું, અને અહી જ મરીશ. હુ પોતાનો દેશ છોડીને ત્રણ અઠવાડિયાથી વધુ ક્યાંય ન રહી શકું.

આમીરે કહ્યું કે, મેં ક્યારેય એવુ નથી કહ્યું કે અસહિષ્ણુતા છે અને હુ દેશ છોડીને જતો રહીશે. મારી ફિલ્મો કે, સત્યમેવ જયતે શો જુઓ. મેં તો હંમેશા દેશ બનાવી રાખવાની, દેશને જોડવાની વાત કરી છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Show comments