rashifal-2026

આમિર ખાન પર તૂટ્યું દુઃખોનું પહાડ

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (14:43 IST)
-. આમિરના મિત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ 
-ફિલ્મ 'લગાન'માં લાઇન પ્રોડ્યુસર તરીકે 
-મહાવીર ચાડના પરિવારને સાંત્વના
 
Aamir Khan- 'લગાન' લાઇનના નિર્માતા અને મિત્રના અવસાન બાદ આમિર ખાન ગુજરાતના કચ્છ પહોંચ્યો હતો.

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ગુજરાતના કચ્છ પહોંચી ગયો છે. તેમના મિત્ર મહાવીર ચાડના અવસાન બાદ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે. આમિરના મિત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે આમિરની ફિલ્મ 'લગાન'માં લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં થયું હોવાનું જાણવા મળે છે.
 
મળતી માહિતી મુજબ આમિર ખાન તેના બે દાયકા જૂના મિત્ર મહાવીર ચાડના અવસાનના કારણે ગુજરાતના કચ્છ પહોંચ્યો હતો. તેઓ 21 જાન્યુઆરીએ સુપર ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભુજ પહોંચ્યા હતા. તેમણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા કોટાઈ ગામના મહાવીર ચાડના પરિવારને સાંત્વના આપી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

આગળનો લેખ
Show comments