Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરિશ્મા -સંજયના છુટાછેડામાં 5 મુખ્ય સમજૂતી

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2016 (15:21 IST)
બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શરતો  પર સમજૂતી થઈ ગઈ છે. 



                                                                   
                                                              આગળ ક્લિક કરીને જાણો આ પાંચ સમજૂતી 
 

સમજૂતી નં. 1 
સૌથી મોટો  વિવાદ બાળકોની કસ્ટડીને લઈને હતો . સમજૂતી મુજબ કસ્ટડી કરિશ્માને મળી ગઈ છે. સમય-સમય પર સંજય બાળકોને  મળવા જઈ શકે છે. મહીનાના 2 વીકેંડ બાળકો સંજય પાસે રહેશે. શરદી-ગરમીની રજાઓમાં અડધો સમય પણ સંજય પાસે રોકાશે.  

 સમજૂતી નં. 2 
બાળકો મોટા થતા બાળકોના લગ્ન અને અભ્યાસમા અડધો  ખર્ચ સંજય ઉઠાવશે. 
 
સમજૂતી નંબર 3
સંજય કપૂરના પિતાાના નામનુ  મુંબઈનું  મકાન કરિશ્માને મળ્યુ. 
સમજૂતી નંબર 4 
બાળકોના નામ પર 14 કરોડના બોંડ ખરીદ્યા . આ બોંડથી દર મહીના 10 લાખના વ્યાજ બાળકોના ખર્ચ માટે મળશે. બાલિગ થતા બાળકો બાંડની પૂરી રકમ લઈ શકે છે. 

સમજૂતી 5 
કરિશમા કપૂરે મુંબઈમાં દાખલ દહેજ ઉત્પીડન અને ઘરેલૂ હિંસાના કેસ પરત લીધા. 
 

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments