Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 જુલાઈએ થશે શાહિદ-મીરાના ગ્રાંડ રિસેપશન

Webdunia
શનિવાર, 27 જૂન 2015 (16:25 IST)
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર આ દિવસો એમની લગ્નની ખબરોને લઈને સુર્ખિયોમાંક હ્હે. દિલ્લીવાલી ગર્લફ્રેંડ મીરા રાજપૂત સાથે લગ્નમાં બંધાતા "હેદર એક્ટરને લઈને એક ખબર છે કે એમના લગ્નના ગ્રાંડ રિસેપ્શન 12 જુલાઈએ થશે. 
 
આ સમારોહમાં એમના નજીકી મિત્રો અને સંબંધીઓ શામેળ થશે એની સાથે જ શાહિદ સાથે કામ કરેલા કોસ્ટાર્સ પણ આ ગ્રાંડ રિસેપ્શનમાં શામેળ થશે. 

ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરાની મેંહદી થે લઈને રિસેપ્શન સુધીના બધા વેન્યુ ફાઈનલ થઈ ગયા છે. 
 
સૂત્રો મુજબ તો શાહિદ-મીરા આ સમારોહમાં માત્ર 40 થી 50 લોકો જ શામેળ થશે મુંબઈમાં થતા આ સમારોહમાં બોલીવુડની ઘણી મશહૂર હસ્તિઓ શામેળ થશે . જાણકારી મુજબ રિસેપ્શનની બધી તૈયારીઓ આશરે પૂર્ણ થઈ ગઈ છે. ડિજાઈનર મધુ મેંટેસા આ રિસેપ્શનના ડ્રેસ ડિજાઈન કરશે. 
 
શાહિદે દિલ્લી યુનિવર્સિટીમાં ભળતી છોકરી મીરા રાજપૂત સાથે 2003માં મહત સંક્રાંતિના સમયે સગાઈ કરી હતી અને 8 જુલાઈ એમના લગ્નમાં બંધાઈ જશે.  
 
 

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Show comments