Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેફ અને કરીનાના લગ્નથી શર્મિલાને કોઈ વાંધો નથી

Webdunia
IFM
બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન અને ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરના લગ્નને લઈને માતા શર્મિલા ટેગોરને કોઈ વાંધો નથી, આ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. આ ખુશખબર સેફ અલી ખાનની માતા શર્મિલા ટેગોરે જોધપુરમાં આપી.

IFM
સેફ અને કરીનાની કેમેસ્ટ્રી લાંબા સમયથી સારી ચાલવાને કારણે ટૂંક સમયમાં જ તેમના લગ્ન કરવાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ કપૂર ખાનદાન અને પટૌડી ખાનદાન તરફથી ક્યારેય લગ્ન થવાની વાતને સ્વીકારાઈ નહોતી. પરંતુ સેંસર બોર્ડની બેઠકમાં ભાગ લેવા જોઘપુર આવેલી શર્મિલા ટૈગોરે રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા સ્વીકાર કર્યુ કે બંનેના લગ્નથી તેમને કોઈ વાંધો નથી અને બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

Air Conditioner - એસીમાં શું હોય છે ટનનુ મતલબ, એસી કેવી રીતે કામ કરે છે

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

Show comments