Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાન 100 બાળકોનો ઈલાજ કરાવશે

Webdunia
શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (13:03 IST)
બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાને દિલની બીમારીથી પીડિત 100 બાળકોની સારવાર કરાવવાનો નિર્ણય કર્યો છે. સલમાને આવા 100 બાળકોની સારવાર કરાવવાનું એલાન કર્યુ છે જે દિલની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને જેમની પાસે તેની સારવાર કરાવવા માટે પૈસા નથી. 
 
સલમાને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર લખ્યુ 'એવુ કોઈ બાળક છે જે હાર્ટની બીમારીથી પરેશાન છે પણ પૈસાની કમીને કારણે ઈલાજ નથી કરાવી શકતો તો બીઈંગ હ્યુમનની ટીમ આવા 100 બાળકોની સારવાર કરાવશે.' સલમાને એ પણ લખ્યુ 'ખોટુ ના બોલશો અને બેવકૂફ ન બનાવશો' 
 
સલમાન ખાનની ફિલ્મ કિક તાજેતરમાં રજૂ થઈ છે અને ફિલ્મમાં સલમાન જરૂરિયાત અનુભવતા બાળકોની સારવાર માટે તેમની મદદ કરતા જોવા મળ્યા છે. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments