Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર બનીને ખુશ છે અક્ષય કુમાર

Webdunia
IFM
ફિલ્મનો નાયક સરદાર હોય, એવુ બહુ ઓછુ જોવા મળે છે. મોટાભાગે વેશ બદલીને નાયક સરદાર બની જાય છે. સન્ની દેઓલે 'બોર્ડર' અને 'જો બોલે સો નિહાલ' માં સરદાર નાયકની ભૂમિકા ભજવી હતી. હવે એક્શન સ્ટાર અક્ષય કુમાર 'સિંહ ઈઝ કિંગ'માં સરદારના રૂપમાં જોવા મળશે.

સરદાર બનીને અક્ષય ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે સરદારો મોટા દિલના હોય છે અને તેઓ ખુશમિજાજ હોય છે. અક્ષયે તેમના રીતિ-રિવાજોથી પણ સારી રીતે પરિચિત છે. અક્ષયનુ કહેવુ છે કે તેઓ દિલથી સરદાર છે.

અ ફિલ્મને લઈને શીખ સમૂહે થોડી ઘણી આપત્તિઓ રજૂ કરી હતી, જેનુ સમાધાન કરી લેવામાં આવ્યુ છે. 'સિંહ ઈઝ કિંગ'થી બોલીવુડને ઘણી આશાઓ છે.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments