Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદના યશરાજ ગુણગાન

Webdunia
IFM
યશરાજ બેનરને તમે ત્યારે જ સમજી શકો જ્યારે તમે તે બેનર હેઠળ કામ કરો. ત્યારે જ તમે જાણી શકો કે કેમ લોકો આ બેનર સાથે જોડાવવા માંગે છે. તેમની કામ કરવાને રીત ખૂબ જ પ્રોફેશનલ છે. તમને અહીં જે માન સન્માન મળે છે, તમારી સાથે એટલો સારો વ્યવ્હાર કરવામાં આવે છે એ એક આનંદદાયી અનુભવ છે' તમે હવે સમજી ગયા હશો કે આ કોઈ મહાનુભવનુ કથન છે. યશરાજ બેનરના વખાણમાં કોના મોઢેથી આ ફૂલો વરસ્યા છે એ તમને જણાવી દઈએ કે આ વાક્ય શાહિદ કપૂરનુ છે.

શાહિદ લોકપ્રિય અભિનેતા છે. 'જબ વી મેટ'ની સફળતા પછી તો તેમની લોકપ્રિયતા વધી ગઈ છે. શહિદ હાલ યશરાજ બેનરની એક ફિલ્મ કરી રહ્યો છે અને ફિલ્મ શુ તેઓ તો પૂરી રીતે યશરાજમય થઈ ગયા છે. તેમના મોઢેથી સતત યશરાજના ગુણગાન ફૂટતા રહે છે. નમૂના રૂપે તમે ઉપરોક્ત વાક્ય જોઈ ચૂક્યા છો કે શ્રીમાન શાહિદના શ્રીમુખેથી યશરાજ બેનરની પ્રશંસામાં શુ શુ નીકળી રહ્યુ છે.

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Show comments