Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ છોડશે ધૂમ્રપાન

ભાષા
IFM
તિરુવનંતપુરમ. પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાને પોતાના બાળકોની જીદ્દ આગળ હાર મનતા ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે. આ કુટેવથી પીછો છોડવા તેમને એક યોજના પણ તૈયાર કરી લીધી છે.

શાહરૂખે પોતાની નવી ફિલ્મ બિલ્લૂ બાર્બરના સેટ પર ધૂમ્રપાન છોડવા સંબંધી યોજનાનો ખુલાસો કર્યો. આ ફિલ્મનુ નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યા છે.

તેમણે કહ્યુ તેઓ પોતાના બાળકોના દબાવમાં આવીને ધૂમ્રપાન છોડી રહ્ય છે. તેમણે આ આદત પસંદ નથી.

શાહરૂખે 22 વર્ષ પહેલા ધૂમ્રપાન શરૂ કર્યુ હતુ અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ આદતથી છૂટકારો મેળવીને રહેશે.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments