Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ, કાજોલની 'દિલવાલે' 18 ડિસેમ્બરના રોજ રજુ થશે

Webdunia
બુધવાર, 17 જૂન 2015 (11:25 IST)
અભિનેતા શાહરૂખ ખાનની આવનારી પારિવારિક મનોરંજન ફિલ્મ દિલવાલે આ વર્ષે 18 ડિસેમ્બરના રોજ રજુ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ પાંચ વર્ષ પછી એકવાર ફરી સાથે જોવા મળશે. 
 
હિન્દી ફિલ્મોની આ સુપરહિટ જોડી આ પહેલા 2010માં કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' માં જોવા મળી હતી.  ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે જે આ પહેલા શાહરૂખ સાથે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ કરી ચુક્યા છે.  
 
ફિલ્મનું શૂટિંગ આ સમયે બુલ્ગારિયામાં ચાલી રહેલ છે. જેમા વરુણ ધવન અને કીર્તિ સનન પણ કામ કરી રહ્યા છે. 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments