Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યા વિરુદ્ધ નોંધાયેલ ક્રિમિનલ કેસ રદ્દ થશે ?

Webdunia
P.R

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન અને નિર્માતા એકતા કપૂરે હૈદરાબાદ હાઈ કોર્ટમાં દાખલ ક્રિમિનલ કેસને રદ કરવાની અરજી કરી છે.'ધ ડર્ટિ પિક્ચર' માટે અશ્લીલ પોઝ આપવા બદલ અહીંની પોલિસે વિદ્યા બાલનની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધી હતી. આ ફરિયાદ, 17 ડિસેમ્બરના રોજ વકિલ સાંઈ ક્રિષ્ના આઝાદ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જે અનુસાર, વિદ્યાનો અશ્લીલ પોઝ નાનાકુન્તા પ્રદેશમાં સ્ત્રીઓને ક્ષોભજનક પરિસ્થિતીમાં મૂકી રહ્યો હતો.

તેમણે વિદ્યા વિરુદ્ધ, 'લોકોના મગજ ખરાબ કરવા બદલ અને સમાજને નુકશાન પહોંચાડવાનો' પણ આક્ષેપ કર્યો છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments