Webdunia - Bharat's app for daily news and videos

Install App

લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી

Webdunia
N.D
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી યૂસૂફ રજા ગિલાની ભારતની બે મહાન કલાકાર સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને એશ્વર્યા રાયના પ્રશંસક છે.

યૂસૂફ રજા ગિલાનીએ એક ખાનગી સમાચાર ચેનલથી વાતચીતમાં કહ્યુ - હુ જ્યારે જેલમાં હતો, તો પોતાના લેપટોપ પર એશ્વર્યા રાયની ફિલ્મો જોતો હતો અને સાથે સથે લતાજીના ગીત પણ સાંભળતો હતો. તેમને રોમાંટિક અંદાજમાં પોતાના દિલની વાત જણાવતા કહ્યુ કે તેઓ એશ્વર્યાના મોટા પ્રશંસક છે. યૂસુફ રજા ગિલાની સૂફી સંત પરિવારના છે અને તેઓ લતાજીની અવાજના પ્રશંસક છે.

N.D
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગિલાનીને ઈ.સ. 2001માં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભ્રષ્ટાચારના આરોપમાં પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. મુશર્રફે તેમને શરત મૂકીને કહ્યુ હતુ કે - એ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીનો સાથ છોડી દે નહિ તો જેલમાં સજા કાપે. તેમણે કહ્યુ કે તે બોલીવુડની બીજી અભેનેત્રીઓ અને ગાયકોના પણ પ્રશંસક છે. પાકિસ્તાનની પ્રજા પણ ઈચ્છે છે કે ભારતીય ફિલ્મો પાકિસ્તાની વાતાવરણમાં બને, જેને કારણે બંને દેશોનો મનોરંજન સાથે સંબંધ બંધાયેલો રહે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments