Webdunia - Bharat's app for daily news and videos

Install App

લતાજીને જન્મદિવસની શુભેચ્છાઓ

Webdunia
BBC
અવાજનો સુર છોડીને લોકોને પોતાના દિવાના બનાવી દિધેલ લતા મંગેશકરની આખી જીંદગી ગાવાની ઈચ્છા છે. 80 વર્ષની થઈ ગયેલી લતાની ઈચ્છા છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી ગાઈ શકે.

' મહેલ' ફિલ્મના 'આયેગા આનેવાલા' ગીતથી 1949માં સંગીતની દુનિયામાં પોતાનું પગલુ માંડનાર લતાને ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા મનાવામાં આવે છે. લતાએ અત્યાર સુધી 50000 જેટલા ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

60 વર્ષના પોતાના કેરિયરના સફરને યાદ કરતાં લતા કહે છે, કોઈ પણ સારો જ અનુભવ કરતુ હશે પણ જ્યારે આજે હું 80 વર્ષની થઈ ગઈ છું ત્યારે હું ખરેખર ખુબ જ સારૂ અનુભવી રહી છું. પોતાની મહાન ઉપલબ્ધીઓને કારણે જાણીતી થયેલી લતા પોતાની જીંદગી અને કેરિયરથી ખુબ જ સંતુષ્ટ છે.

જ્યારે લતાજીને તેમના જન્મદિવસની ઉજવણી વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું આખો દિવસ મારા પ્રશંસકોને ફોનના જવાબ આપતી રહીશ અને મારા પરિવાર સાથે સમય પસાર કરીશ. આ સિવાય મારી કોઈ ખાસ યોજના નથી.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments