Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણવીર કોના માટે ગૃહ ત્યાગશે

Webdunia
બુધવાર, 8 ઑક્ટોબર 2014 (15:17 IST)
મુંબઈ 
 
અભિનેતા રણવીર સિંહ માટે સંજય લીલા ભંસાલીની નવી ફિલ્મ બાજીરાવ મસ્તાની મોટો પ્રોજેક્ટ છે. જેના માટે રણવીર સિંહ પોતાના ઘર-પરિવારથી નહીં પરંતુ સમગ્ર દુનિયા સાથેનો નાતો તોડી નાખશે. 
 
બાજીરાવ મસ્તાની માટે રણવીર પોતાના ઘરની બહાર જઈને એકલા રહેવાની તૈયારી કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે,ઘરમાં મારી માતા ,પિતા અને બહેન છે ફિલ્મ માટે મને એકલાપણું જોઈતું હતું . બાજીરાવના પાત્રને યોગ્ય રીતે ન્યાય આપી શકું તે હેતુથી હું કેટલાક દિવસો માટે ટેલીવિઝન,ફોન ઈનટરનેટથી દૂર જવા માંગતો હતો. 
 
બોલીવુડમાં રણવીરની એવા કેટલાંક અભિનેતાઓમાં ગણના થાય છે કે જે પોતાના પાત્રને ન્યાય આપવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. 
 
ફિલ્મનું શૂંટિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. ફિલ્મમાં રણવીર પોતાની પ્રેમિકા દીપિકા પાદોકોણ સાથે દેખાશે આ બન્નેની જોડીને સંજય લીલા ભંસાલીની ફિલ્મ રામલીલામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. 
 
 
 

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments