Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-કેટરીના પર એકસ્ટ્રા શોટ્સ

Webdunia
IFM



















8 માર્ચના રોજ ફ્યુચર સ્ટુડિયોમાં રણબીર કપૂર અને કેટરીના કેફે પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રાજનીતિ'ને માટે એકસ્ટ્રા સીન શૂટ કર્યા. નવા વર્ષમાં સાથે શૂટિંગ કરવાની તેમની આ પ્રથમ તક હતી. ગયા વર્ષે તેમણે 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ'નુ શૂટિંગ પુરૂ કર્યુ હતુ.

પૈચવર્ક શૂટિંગ - લોંસ વેગાસથી પાછા ફર્યા પછી રણબીર સીધા શૂટિંગ કરવા પહોંચ્યા. ક્લોઝ-અપ અને કંટિન્યુટી શોટ બંને પર ફિલ્માવવામાં આવ્યા. પ્રકાશ ઝા કહે છે 'અમે પેચવર્ક શૂટિંગ કર્યુ છે અને આ બધુ ફિલ્મને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવ્યુ. અમે ઈચ્છીએ છીએ કે રાજનીતિને મોટી સફળતા મળે. રણબીર અને કેટરીનાએ પોતાનુ બધુ આ ફિલ્મ માટે આપ્યુ છે અને તેમણે હંમેશા મારી વાત માની છે.

નેશનલ એવોર્ડ પર નજર - ફિલ્મમા આ બંને ઉપરાંત નસીરુદ્દીન શાહ, મનોજ વાજપેયી, નાના પાટેકર અને અજય દેવગન જેવા કલાકાર છે. એમનો સામનો કરવામાં રણબીર અને કેટરીનાએ કોઈ કસર બાકી નથી રાખી અને બંનેની નજર નેશનલ એવોર્ડ પર છે.

એંટરટેનમેટનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

ફિલ્મની ચર્ચા કરતા ઝા કહે છે કે 'રાજનીતિને અમે ડ્રાય પોલિટિકલ ડ્રામા નથી બનાવી. રણબીર અને કેટરીના મોટા સ્ટાર છે. અમે ઈચ્છીએ છીએ કે તેમના ફેંસનુ એંટરટેનમેંટ પણ થાય. જ્યા સુધી ઢગલો કલાકારોનો પ્રશ્ન છે તો હું ફિલ્મને મલ્ટી-સ્ટાર ને બદલે મલ્ટી-એક્ટર ફિલ્મ કહીશ.'

નેતા પણ ડાંસ કરે છે - કહેવાય રહ્યુ છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ માટે રણબીર, કેટરીના અને અર્જુન રામપાલ પર એક મ્યુઝિક વીડિયો પણ ફિલ્માવાશે. જેનો એક ભાગ ફિલ્મમાં ઉપયોગમાં લેવાશે અને બાકીનો પ્રમોશનમાં. પ્રકાશ ઝા પૂછે છે કે કોણ કહે છે કે નેતા ડાંસ નથી કરતા.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments