Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-કેટરીનાના બ્રેકઅપનો કારણ આ એક્ટ્રેસ છે!

Webdunia
રવિવાર, 24 જાન્યુઆરી 2016 (10:35 IST)
રણબીર કપૂર અને કેટરીના કૈફ એમના બ્રેકઅપ ને લઈને આ દિવસો ચર્ચામાં છે. આ સંબંધોના તૂટવાના કારણ શું છે ? કોણ છે એને લઈને ઘણા પ્રશ્ન ઉઠી રહ્યા છે. કેટરીનાને રણબીર અને દીપિકાની મિત્રતાથી શિકાયત હતી. ત્યાં એમાં રણબીરના પેરેટ્સ , નીતૂ અને ઋષિ કપૂર કેટરીનાને નાપસંદ કરતા માની રહ્યા છે પણ હવે આ બ્રેકઅપમાં હવે એન નવો એંગલ આવ્યા છે. 
 
પણ હવે આ બ્રેકઅપમાં હવે એક નવા એંગલ આવ્યા છે. 
 
એક વેબસાઈટની માનીએ તો આ રણવીત કેટરીનાના રિશ્તા આલિયા ભટ્ટના કારણે તૂટયા છે. પાછલા કેટલાક સમયથી રણબીર એમની આ નવી કોસ્ટારની તરફ કઈક વધારે ઝૂકી રહ્યા હતા આ વાતને કેટરીના બર્દાશ્ત નહી કરી શકી .
જણાવી રહયા છે કે થોડા સમય પહેલા નિર્દેશક ઈમ્તિયાજ અલીએ એક પાર્ટે રાખી હતી જ્યાં ત્રણે સ્ટાર્સને એક પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માટે બોલાવ્યા હતા. 
 
 
અહીં જ્યારે કેટરીના એમના બ્વાયફ્રેડને આલિયા સાથે વધારે  કંમફર્ટેબલ જોયું તો ઘરે આવીને રણબીરથી આ વિશે વાત કરી. એ પછી બન્નેન ઘરે થઈ પાઋતીમાં આલિયાને આમંત્રણ નથી મોકલાયું. 
 
કહેવાય છે કે કેટરીનામાં વધતી અસુરક્ષાને જોતા રણબીર એના સાથે મૂકીને એમના પેરેંટ્સ પાસે રહે છે. ત્યારથી બન્નેની વાતચીત બંદ છે. 
 

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments