Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર કપૂર નહી કરે કેટરીના સાથે લગ્ન

Webdunia
P.R
.

બોલીવુડના રોકસ્ટાર રણવીર કપૂરે પોતાના લગ્નના સમાચારોને નકારતા કહ્યુ છે કે તેઓ હાલ સિંગલ છે અને કોઈની સાથે લગ્ન નથી કરી રહ્યા. રણબીર કપૂરે પોતાની આવનારી ફિલ્મ 'બેશર્મ'ના પ્રમોશન માટે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે તેઓ પોતાના જન્મદિવસ પર સગાઈ કરવા જઈ રહ્યા છે.

રણવીરે કહ્યુ કે જ્યારે હું ઈંડસ્ટ્રીમાં નવો હતો ત્યારે મારા રિલેશન વિશે ખુલ્લા મને વાત કરતો હતો, મારુ માનવુ છે કે જ્યારે તમે આવુ કરો છો તો લોકોનુ ધ્યાન તમારા કામ કરતા વધુ તમારા સંબંધો તરફ વધુ જાય છે. હુ મારી લાઈફન એ પ્રોટેક્ટ કરવા માંગુ છુ. હુ મારી લાઈફને રિયાલિટી શો ની જેમ લોકોને બતાવવા નથી માંગતો.

રણબીર કપૂરે કહ્યુ કે હુ કોઈની સાથે લગ્ન કરવા સુધી સિંગલ છુ. મારા માટે હાલ 'બેશર્મ' સૌથી વધુ ઉત્સાહી વસ્તુ છે. હુ મારા કામથી ખૂબ ખુશ છુ. હુ મારી ફેમિલી અને મિત્રો સાથે ખૂબ જ ખુશ છુ. હુ આ અફવાઓ પર ધ્યાન નથી આપતો. ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં જ મીડિયામાં ચર્ચા થઈ રહી હતી કે રણબીર કપૂર પોતાની ગર્લફ્રેંડ કેટરીના કેફ સાથે પોતાના જન્મદિવસ 29 સપ્ટેમ્બરના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments