Webdunia - Bharat's app for daily news and videos

Install App

યશ ચોપરાના જીવન પરથી ફિલ્મ બનશે ?

Webdunia
શનિવાર, 22 નવેમ્બર 2014 (14:46 IST)
બોલીવુડના જાણીતા દિગ્દર્શક સ્વર્ગીય યશ ચોપડાના જીવન પરથી ફિલ્મ બને તેવું તેમની પત્ની પામેલા ચોપરા આશા રાખી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભવિષયમાં પતિના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવશે. 
 
મિલ્ખા સિંહ ,એમસી મેરી કોમ ,કિશોર કુમાર ,દારાસ સિંહ જેવી હસ્તિઓના જીવન પર ફિલ્મ બની ચૂકી છે. પામેલાને જ્યારે પતિના જીવન પર ફિલ્મ  બનાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે યશ ચોપડા જીવન પર આધારિત ફિલ્મ બનાવવા અંગે વિચારી રહી છું . પામેલાએ દ્વિતીય યશ ચોપરા મેમોરિયલ એવોર્ડની જાહેરાત પર બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી. 
 
યશ ચોપરાને કાલા પત્થર ,દીવાર ,કભી કભી ,ડર, દિલ તો પાગલ હૈ અને જબ તક હૈ જાન જેવી ફિલ્મોના નિર્દેશન માટે ઓળખવામાં આવે છે.  

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments