Webdunia - Bharat's app for daily news and videos

Install App

મન્નાડે ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

Webdunia
W.D
જાણીતા ગાયક મન્નાડેને વર્ષ 2007નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. 90 વર્ષીય આ મહાન ગાયકને 21 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ એક સમારંભમાં તેમને સન્માનિત કરશે.

લગભગ 3500 ગીત ગાઈ ચૂકેલા મન્નાડે નો જન્મ 1લી મે 1919ના રોજ થયો. 1950 થી 1970 દરમિયાન તેમનો સુવર્ણકાળ રહ્યો અને આ દરમિયાન તેમણે ઘણા હિટ ગીત ગાયા.

તૂ પ્યાર કા સાગર હૈ, કૌન આયા મેરે મન કે દ્વારે, સુર ના સજે, કસ્મે વાદે પ્યાર વફા, પ્યાર હુઆ એકરાર હુઆ, એ માલિક તેરે બંદે હમ લાગા ચુનરી મે દાગ, પૂછો ન કૈસે મેને રૈન બિતાઈ વગેરે તેમના લોકપ્રિય ગીતો છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments