Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્યશ્રીને હવે થયુ ભાન

Webdunia
N.D
જાણીતો ટીવી શો 'ઝલક દિખલા જા'માંથી અભિનેત્રી ભાગ્યશ્રી બહાર થઈ ગઈ. જેમ કે આ રમતોનુ ચલણ છ, ભાગ્યશ્રીએ પણ રમતમાંથી બહાર થયા પછી પોતાની ભડાશ કાઢી. તેમના મુજબ 'ઝલક દિખલા જા' નામનો કાર્યક્રમમા ફક્ત અફવા ફેલાવવા અને એક બીજાની વચ્ચે દુશ્મની ઉભી કરવા જેવા કામ કરવામાં આવી રહ્યા છે. એ ફરિયાદ કરે છે કે આ કાર્યક્રમ નૃત્ય પર આધારિત નથી. જેવો કે તેનો પ્રચાર કરવામાં આવ્યો છે. તેમના મુજબ 'ઝલક...' મારા માટે નૃત્ય શીખવાનો એક સારો માધ્યમ હતુ પરંતુ કાર્યક્રમમાં જોડાયા પછી મને ખબર પડી કે આ ફક્ત નૃત્યનો કાર્યક્રમ નથી, પરંતુ તેઓ (કાર્યક્રમ નિર્માતા) મસાલેદાર રસપ્રદ અફવાઓ, પરસ્પર દુશ્મની, હરિફાઈ, પ્રેમનો દેખાવ વગેરે માંગતા હતા. હું આ બધાનો એક ભાગ નથી બની શકતી કારણ કે આ મારી રીત જ નથી.

આપણને તો ભાગ્યશ્રીની નિર્દોષતા પર આશ્વર્ય થવુ જોઈએ. કમાલ છે કે ગ્લેમર જગત સાથે જોડાયેલી હોવા છતા તેમને આ ટીવી શો ની અસલિયત હવે ખબર પડી ? એ પણ શો માંથી બહાર થયા પછી, જ્યારે કે આવા શોજ ની હકીકત તો બાળકોથી માંડીને મોટેરાઓ પણ જાણે છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments