Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ શ્રી બચ્ચન પરિવાર અભિષેકને છોડીને બધાને સમ્માન

Webdunia
મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (17:34 IST)
આ વખતે ગણતંત્ર દિવસમાં ભારત સરકારે મહાનાયક અમિતાભ બચ્ચનને પદ્મવિભૂષણ સમ્માન આપવાનું  એલાન કર્યું . હવે  બચ્ચન પરિવાર સૌથી વધારે પદ્મ અવાર્ડ મેળવનારો પરિવાર બની ગયો  છે. 
 
પદ્મ વિભૂષણ સમ્માનના એલાન પર અમિતાભ બચ્ચને ખુશી જાહેર કરતા કહ્યું કે તેમના પરિવાર અત્યાર સુધી સૌથી વધારે પદ્મ અવાર્ડ લેનારો પરિવાર બની ગયો છે. બચ્ચન પરિવારને અત્યાર સુધી 7 અવાર્ડ મળી ચૂકયા છે.
 
અમિતાભ બચ્ચન એના બ્લાગમાં લખ્યું કે તેમના પિતા હરિવંશારાય બચ્ચને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સમ્માન મળી ચૂક્યા છે. 
 
અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચનન સિવાય પદ્મશ્રી સમ્માન જયા બચ્ચને પણ મળી ગયું છે. બીજી બાજુ  અમિતાભ બચ્ચન એકલાને જ ત્રણ અવાર્ડ મળી ચૂક્યા છે. 
 
પદ્મ શ્રી પદ્મભૂષણના સાથે અમિતાભ બચ્ચનને હવે પદ્મવિભૂષણ સમ્માન મળવા જઈ રહ્યું છે.  તેમની વહુ એશ્વર્યા રાયને પણ એકવાર  સમ્માન મળી ચૂક્યું છે.  સાત સમ્માનોમાં એક પદ્મશ્રી સમ્માન એશ્વર્યા રાય બચ્ચનને પણ મળી ચૂકયું છે. 
 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments