Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોસ્તી તોડનારી અમૃતા

Webdunia
IFM
અમૃતા એ જ કહી રહી છે બધા કહે છે. તે કહી રહી છે કે હરમન અને તે ફક્ત મિત્ર છે, તેના વધુ કંઈ નહી. વધુમાં તેઓ એ પણ કહે છે કે મેં આ વિશે વાતો કરવાનુ બંધ કરી દીધુ છે. ઘણા લોકો જાણતા હશે કે હરમન-પ્રિયંકા લાંબા સમયથી સારા મિત્રો હતા. પછી અમૃતા રાવે હરમનની સાથે ફિલ્મ 'વિક્ટરી' કરતા જ બધે અફવાઓ પર અફવા દોડવા માંડી. એવુ પણ કહેવામાં આવ્યુ કે અમૃતા રાવે હરમન અને પ્રિયંકા વચ્ચે દરાર નાખવાનુ કામ કર્યુ.

આ વિશે અમૃતા રાવને પણ પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે હકીકત શુ છે. અમૃતાએ એ જ રટાયેલો જવાબ આપ્યો અમે ફક્ત સારા મિત્રો છીએ. હવે આને શુ કહેવુ કે અમૃતા જ કરીના-શાહીદ વચ્ચે તિરાડ પડવાનુ કારણ ગણાવવામાં આવી હતી. હવે વાત શુ છે એ તો ખબર નહી પણ એક વાત છે કે શાહિદ સાથે પણ અમૃતાનુ નામ જોડાયુ તો હતુ.

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments