Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવાનંદનો સનસનાટીભર્યો ખુલાસો

સંજય ગાંધીના માટે ફિલ્મી સ્ટારો પર દબાણ કરેલું

ભાષા
ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2007 (20:05 IST)
નવી દિલ્હી (ભાષા) સદાબહાર અભિનેતા દેવાનંદે એમના પુસ્તક 'રોમાંસિંગ વિથ લાઇફ'માં ઘણા સનસનાટીભર્યા છાના સમાચારો બહાર પાડીયા છે. બુધવારે આ પુસ્તકનું વિમોચન પ્રધાનમંત્રી મનમોહનસિંહે એમના 75માં જન્મદિવસ પર કર્યું અને સંયોગથી દેવાનંદનો પણ ગઇકાલે 84મો જન્મદિવસ હતો.

' રોમાંસિંગ વિથ લાઇફ'માં દેવાનંદ લખે છે કે કટોકટીના સમયે થોડાક ફિલ્મી સ્ટારો પર આ વાતનો દબાવ નાખ્વામાં આવ્યો હતો કે સંજય ગાંધીને ભાવી પ્રધાનમંત્રીના રૂપમાં રજુ કરવામાં આવે અને જેઓએ આ કરવાનું ના પાડી, તેઓએ એનું પરિણામ ભોગવવું પડયું.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments