Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલવાલે ફિલ્‍મમાં કામ કરવા માટે મને મારી દિકરીએ ખુબ મનાવી હતી - કાજોલ

Webdunia
બુધવાર, 16 ડિસેમ્બર 2015 (11:28 IST)
શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્‍મ દિલવાલે શુક્રવારથી રિલીઝ થઇ રહી છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મની વધુ એક વાત બહાર આવી છે. અભિનેત્રી કાજોલ કે જે પાંચ વર્ષે ફિલ્‍મી પરદે પરત આવી છે તે કહે છે મેં કદી વિચાર્યુ પણ નહોતું કે મને રોહિત શેટ્ટીની ફિલ્‍મ મળશે. આ ફિલ્‍મમાં શાહરૂખની હિરોઇન તરીકે પહેલી પસંદગી હું નહોતી. મને તો છેલ્લે-છેલ્લે આ ફિલ્‍મ માટે પસંદ કરવામાં આવી હતી. મારી પહેલા અનેક અભિનેત્રી હરોળમાં હતી. કાજોલ કહે છે દિલવાલે ફિલ્‍મમાં કામ કરવા  માટે મને મારી દિકરી ન્‍યાસાએ પણ ખુબ મનાવી હતી. ફિલ્‍મમાં શાહરૂખ, કાજોલ ઉપરાંત વરૂણ ધવન અને ક્રિતી સેનનની જોડી પણ છે. ફિલ્‍મની સીધી ટક્કર રણવીરસિંહ, દિપીકા અને પ્રિયંકાની ‘બાજીરાવ મસ્‍તાની' સાથે થશે.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments