Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોધાને ગમી બનારસી સાડી

Webdunia
વારાણસી. બોલીવુડમાં જે ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ફિલ્મ 'જોધા અકબર'માં જોધાની ભૂમિકા નિભાવતી એશ્વર્યા રાય બચ્ચનનું બનારસી સાડીથી સજાયેલુ રાજશાહી રૂપ વારાણસીના હથાકરધા ઉદ્યોગને માટે આશાની કિરણ બનીને સામે આવ્યુ છે.

એશ્વર્યા અને અભિષેક બચ્ચનના વિવાહ દરમિયાન એશ્વર્યા દ્રારા બનારસની પરંપરાગત બનારસી સાડીઓની ખરીદીએ જ્યાં એક વાર ફરીથી બનારસી સાડીઓને ફેશન જગતમાં પોતાનુ સ્થાન બનાવવાની પહેલ કરી છે, ત્યા આ ફિલ્મમાં મોટા પાયા પર આના ખરીદીની આશા રાખી શકાય છે.

બનારસી સાડીના વિક્રેતા અબુ સાહેના મુજબ 'જોધા અકબર' એક મોટા બજેટની ફિલ્મ છે અને જે રીતે મોટા પાયા પર આ ફિલ્મમાં બનારસના હૈંડલૂમનો ઉપયોગ જોયો છે, અમને આશા છે કે આનાથી બનારસી હૈંડલૂમની લોકપ્રિયતા વધશે.

આ ફિલ્મમા જોધા બનેલી એશ્વર્યાની બનારસી સાડીઓના સિવાય અકબર બનેલા અભિનેતા રિતિક રોશન દ્વારા પહેરાયેલી બનારસની પારંપારિક શેરવાનીઓ પણ ખૂબ પ્રચલિત થઈ રહી છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments