Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુદી રહેશે પણ છુટાછેડા નહી લે મલાઈકા અરોરા ખાન

Webdunia
શુક્રવાર, 15 એપ્રિલ 2016 (11:25 IST)
17 વર્ષના લગ્ન જીવન પછી પોતાના પતિથી મલાઈકા અરોરા ખાન અલગ થઈ ગઈ છે. અરબાઝ ખાન પોતનઈ પત્નીને છોડવા નથી માંગતા. મલાઈકાએ વિચિત્ર વાત કરી છે. તે પોતાના પતિથી અલગ રહેશે પણ છુટાછેડા નહી લે. 
 
આવુ કેમ કરી રહી છે મલાઈકા.... વાંચો આગળના પેજ પર 
 
 

સૂત્રોનુ કહેવુ છે કે મલાઈકા સલમાન ખાનના પરિવારનો ભાગ બનીને રહેવા માંગે છે તેથી તે પતિ પાસેથી છુટાછેડા નથી લઈ રહી. સાથે જ તેણે આ શક્યતાને પણ જીવંત રાખી છે કે તે અરબાજ પાસે પરત ફરી શકે છે. તે હાલ ટ્રાયલ સેપરેશન પર છે. જો તેમને લાગે છે કે અરબાજ વગર તે નહી રહી શકે તો તે અરબાજ પાસે પરત જતી રહેશે. 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments