Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેરીટી માટે અક્ષય કુમાર પોતાના કપડા અને સામાનની કરશે હરાજી

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2015 (13:44 IST)
બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર ગરીબ બાળકો માટે પોતાના કપડા જેકેટ બ્રેસલેટ અને કેટલાક ચીજોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે રૂપિયા આવશે તેનાથી અનાથ બાળકોની કાળજી રાખશે. 
 
અક્ષયકુમારના સામાનોની આ હરાજી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના શોપિંગ ચેનલ પર થશે. આ ચેનલમાં અક્ષય કુમાર પણ એક માલિક છે . દર મહીને અક્ષયના સામાનોની નિલામી આ ચેનલ કરવામાં આવશે. જેથી ગરીબ અને અનાથ બાળકોની મદદ થઈ જશે અને આ આઈડિયા અક્ષય કુમારે પોતે જ આપ્યો હતો. 
 
આ અંગે રાજ કુન્દ્રાએ જણાવ્યું કે અક્ષયના દિમાગમાંથી આ યોજના નીકળી અને ઘણી સારી છે. અક્ષયના ફેંસની મોટી સંખ્યા છે જે આમાં રસ લેશે. જો આનો સારો પ્રતિભાવ મળશે તો અમે તેમાં અન્ય કલાકારોને પણ જોડીશું. 
 

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments