Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેમ અમિતાભ બચ્ચન એકાંતમાં રહેવા માંગે છે ?

Webdunia
મંગળવાર, 30 જૂન 2015 (11:28 IST)
ચાર દસકાથી વધુ સમયથી દર્શકોના દિલો પર રાજ કરી રહેલા મહાનાયક અમિતાભ બચ્ચન કહે કહે છે કે ક્યારેક ક્યારેક તેમનુ મન કરે છે કે તેઓ દિન-દુનિયાથી દૂર ક્યાક એકાંતમાં જતા રહે. 
 
72 વર્ષીય અમિતાભે દરેક રવિવારે સવારે પોતાના ઘર જલસાની બહાર પ્રશંસકો સાથે થનારી મુલાકાત પછી પોતાની વ્યસ્તતા ભરેલી દિનચર્યાને લઈને પોતાની ભાવનાઓ બ્લોગ પર દર્શાવી છે. 
 
બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યુ, "લોકો અને શુભચિંતકોની ભીડ અને શોર થોડો વધુ છે. હવે બહાર જવુ અને તેમની મુલાકાત કરવામાં એક ભય છે. ન જાને તેઓ શુ વિચારશે, શુ કહેશે અને કેવો વ્યવ્હાર કરશે...  કરવા અને વિચારવા માટે ઘણુ બધુ છે. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય છે કે કાશ ! હુ આ બધી વસ્તુઓથી દૂર જઈ શકુ અને એકાંતમાં રહી શકુ" આ વર્ષે અમિતાભની વજીર રજુ થશે.  જેમા તેમની સાથે ફરહાન અખ્તર છે 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Show comments